વધુ પાક લણી શકે તે માટે ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, પાણી, ઊર્જા, મહેનત અને ખાતરની યોગ્ય બચત પણ થાય છે. આમ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિના એકથી વધુ લાભ છે જે સાચા અર્થમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે અને તેની સાથે ખેડૂતોનું સામાજિક ઉત્થાન થાય છે જે રાજ્ય અને દેશને કૃષિ ક્ષેત્રમાં સુરક્ષા, પ્રગતિ અને વિકાસ તરફ લઇ જાય છે. ચાલો આપણે પાકનું જતન કરીએ ટીપે ટીપે...
જુઓ